-
અમારું મિશન
શિક્ષણ એ માનવી જીવનને,
- યોગ્ય દિશા નિર્દેશ કરનારું વિશિષ્ટ વિચાર દર્શન Development od Knowledge Power
- પ્રત્યેક વ્યક્તિ સાથે પરસ્પરાનુકૂલન શીખવાનારું ભાવદર્શન અને Development of Emotion Power
- ઉચ્ચનીતિ મૂલ્યો પ્રસ્થાપિત કરનારું કર્તવ્યદર્શન છે. Development of Action Power
તેથી, શૈક્ષણિક પ્રક્રિયા દ્વારા બાળકોની જીવનલક્ષી મુખ્ય ત્રણ બાબતો પ્રતિપાદિત થવી જ જોઈએ.
જેવી કે,
- (૧) જ્ઞાન સંપદાનો વિકાસ
- (૨) ભાવ સંપદાનો વિકાસ
- (૩) કર્તવ્યનિષ્ઠાનો વિકાસ
-
અમારું વિઝન
વાલી મિત્રો, શિક્ષણના ધ્યેયને ઉપાડી બાળકોની જીવનલક્ષી મુખ્ય ત્રણ બાબતો પ્રતિપાદિત થવી જ જોઈએ. ભોતિક સુવિધાની સક્ષમતા સાથે મહત્વની ત્રણ બાબતો પાયામાં રાખી છે.
- (૧) સંસ્કારસભર દૈવી વાતાવરણ
- (૨) પ્ર્ગમનશીલ પ્રવૃત્તિઓ
- (૩) મૂલ્યનિષ્ઠ શિક્ષણ
તેથી જ તો, આ ત્રિવેણી સંગમ ધરાવતાં ભાવદર્શન વિદ્યાલય ની શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાને ગર્વથી કહી શકીએ કે, EMPOWERMENT THROUGH EDUCATION તો આવો સંસ્થાની મુલાકાત લઈ પરિચય કેળવો અને આપનાં બાળકને Powerful, Progressive & Sensetive બનાવવા માટે પ્રવેશ મેળવો.